મહાશિવરાત્રી ના દિવસે જો તમે રાખી રહ્યા છો ઉપવાસ, તો ભૂલથી પણ ના ખાઓ આ 10 વસ્તુઓ

0
563

મહાશિવરાત્રી ના દિવસે જો તમે ઉપવાસ કરી રહ્યા છો, તો તમારાથી ભૂલથી પણ કોઈ ભૂલ ના થવી જોઈએ, નહિ તો ભગવાન શિવ તમારાથી નારાજ થઇ શકે છે.

પુરા દેશ માં મહાશિવરાત્રી નું પર્વ બહુ જ ધૂમધામ થી 4 માર્ચ એ મનાવવા માં આવશે. મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન શિવ ને આ દિવસે પ્રસન્ન કરવાની કોશિશ કરવામાં આવે છે. મહાશિવરાત્રી ના દિવસે જે પણ ભગવાન શિવ ને પ્રસન્ન કરી લે છે, તેની બધી મનોકામનાઓ પૂરી થઇ જાય છે. હા મહાશિવરાત્રી ના દિવસે મન થી ભગવાન શિવ ની પૂજા કરવી જોઈએ, જેથી ભગવાન શિવ નો આશીર્વાદ તમારા પર અને તમારી ફેમિલી પર બની રહે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવ ને પ્રસન્ન કરવા માટે લોકો ઉપવાસ પણ રાખે છે. ભગવાન શિવ બહુ જ જલ્દી ક્રોધિત થઇ જાય છે, તેથી તેમનો ઉપવાસ ઘણી સાવધાની થી કરવું જોઈએ. ધ્યાન રહે કે મહાશિવરાત્રી ના દિવસે જો તમે ઉપવાસ કરી રહ્યા છો, તો તમારાથી ભૂલથી પણ કોઈ ભૂલ ના થવી જોઈએ, નહીં તો ભગવાન શિવ તમારાથી નારાજ થઇ શકે છે અને તેનું પરિણામ પણ તમને ભોગવવું પણ પડી શકે છે. તેથી તમને ઉપવાસ માં શું ખાવું જોઈએ કે શું નહિ, તેનું પૂરું ધ્યાન રાખવું જોઈએ, જેથી ભગવાન શિવ ની કૃપા તમારા પર વરસતી રહે.

મહાશિવરાત્રી ના દિવસે કરો એવા ઉપાસના

મહાશિવરાત્રી ના દિવસે ઘર ની સાફ સફાઈ સવારે સવારે કરી લો અને તેના પછી સ્નાન કરીને ભગવાન શિવ ની ઉપાસના કરો. તેના માટે તમે જો ભગવાન શિવ ના મંદિરે જઈ શકો છો, તો જરૂર જાઓ, નહિ તો પોતાના ઘર માં જ કરો. ભગવાન શિવ ને બીલીપત્ર, દૂધ અને ધતુરા માં પાંદડા ચઢાવવાનું બિલકુલ ના ભૂલો. સાથે જ 108 વખત ભગવાન શિવ નું નામ લો. પ્રસાદ માં કોઈ મીઠું ચઢાવો, નહિ તો તમે બતાશા પણ ચઢાવી શકો છો. આ શિવજી નો પસંદીદા પ્રસાદ છે.

મહાશિવરાત્રી ના દિવસે શિવ ભક્તો ને નીચે જણાવેલ વસ્તુઓ ને જ પોતાની ડાયેટ માં સામેલ કરવું જોઈએ, તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થઇ શકે છે-

1. કટ્ટુ નો લોટ

2. સાબુદાણા

3. દૂધ

4. ચા

5. બોર

6. સેંધા મીઠું

7. બટાકા

8. ફળ

ઉપર જનવરલ વસ્તુઓ ના સિવાય તમે ફળહારી માં આવવા વાળી અન્ય વસ્તુઓ નું પણ સેવન કરી શકો છો, તેનાથી તમારો ઉપવાસ પૂરો થઇ જશે, પરંતુ ધ્યાન રહે કે જો તમે ગર્ભવતી છે, તો તમને દરેક બે કલાક માં ફળહારી વસ્તુઓ નું સેવન કરતા રહેવું જોઈએ.

જેવું કે અમે ઉપર જણાવી ચુક્યા છે કે મહાશિવરાત્રી ના દિવસે તમારે શું ખાવું જોઈએ, એવા માં તમે તે વસ્તુઓ નું જ સેવન કરશો, પરંતુ તો પણ તમને અમે આ પણ જણાવી રહ્યા છીએ કે આ દિવસે તમારે ભૂલથી પણ નીચે જણાવેલ વસ્તુઓ નું સેવન ના કરવું જોઈએ-

1. ભાત

2. દાળ

3. ઘઉં

4. ,માંસ

5. માછલી

6. ઈંડા

7. મીઠું

8. બહારની વસ્તુઓ

9. મિર્ચ મસાલા

10. વાસી વસ્તુઓ

જણાવી દઈએ કે આ વસ્તુઓ ના સિવાય તમને આ દિવસે સાફ સફાઈ નું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દુષિત ખાવાનું ના ખાવું જોઈએ, નહિ તો ભગવાન શિવ નો પ્રકોપ વરસી શકે છે.

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here